ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

લોકસભા અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ચેરમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?

લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો
લોકમાભા અને રાજ્યસભાના સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP