ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ? જૂનાગઢના અશોક શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'અસ્પૃશ્યતા' નાબૂદ કરે છે ? 16 17 19 18 16 17 19 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? ફઝલઅલી મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી યશવંતરાવ ચૌહાણ ફઝલઅલી મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી યશવંતરાવ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર રાજ્ય સભામાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર રાજ્ય સભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP