ભારતનું બંધારણ (Constitution Of India) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 29 આર્ટિકલ – 23 આર્ટિકલ – 24 આર્ટિકલ – 27 આર્ટિકલ – 29 આર્ટિકલ – 23 આર્ટિકલ – 24 આર્ટિકલ – 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ. 1956 ઈ.સ. 1950 ઈ.સ. 1960 ઈ.સ. 1948 ઈ.સ. 1956 ઈ.સ. 1950 ઈ.સ. 1960 ઈ.સ. 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-7 આર્ટિકલ-2 આર્ટિકલ-9 આર્ટિકલ-5 આર્ટિકલ-7 આર્ટિકલ-2 આર્ટિકલ-9 આર્ટિકલ-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP