ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. આવક ગણાશે નહીં કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. સંપૂર્ણપણે કરમુકત ગણાશે. આવક ગણાશે નહીં કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. સંપૂર્ણપણે કરમુકત ગણાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો ? નેહરુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ નેહરુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 56 58 (1) (2) 59 (1) 57 56 58 (1) (2) 59 (1) 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ? જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 530 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 અનુચ્છેદ-24 અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 અનુચ્છેદ-24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP