સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

ચંદ્રલેખાવિજયપ્રકરણ
મુદ્રિતકુમુદચંદ્ર
સુમતિનાથચરિત
કહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ?

કુ. બેનઝીર ભુટ્ટો
શ્રીમતી ઇન્દિરા ગાંધી
શ્રીમતી શિરિમાવો ભંડારનાયક
શ્રીમતી માર્ગરેટ થેચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

ઋષભદેવ
નેમિનાથ
શાંતિનાથ
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

વિવેકકલિકા
કથારત્નાકર
ધર્માભ્યુદય
કાવ્યકલ્પલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP