સામાન્ય જ્ઞાન (GK) કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ? સુમતિનાથચરિત મુદ્રિતકુમુદચંદ્ર ચંદ્રલેખાવિજયપ્રકરણ કહાવલી સુમતિનાથચરિત મુદ્રિતકુમુદચંદ્ર ચંદ્રલેખાવિજયપ્રકરણ કહાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? દેવગૌડા ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી નરસિંહરાવ દેવગૌડા ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? પ્રભાચંદ્રસૂરિ વિનયચંદ્રસૂરિ કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર પ્રભાચંદ્રસૂરિ વિનયચંદ્રસૂરિ કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોમન લિપિમાં 'XD' લખીએ તો કેટલા થાય ? 490 4900 49 4.9 490 4900 49 4.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં વહેતી સૌથી લાંબી નદીઓ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગંગા > નર્મદા > યમુના > ગોદાવરી > કૃષ્ણા ગંગા > ગોદાવરી > યમુના > કૃષ્ણા > નર્મદા ગંગા > ગોદાવરી > નર્મદા > યમુના > કૃષ્ણા ગંગા > યમુના > ગોદાવરી > નર્મદા > કૃષ્ણા ગંગા > નર્મદા > યમુના > ગોદાવરી > કૃષ્ણા ગંગા > ગોદાવરી > યમુના > કૃષ્ણા > નર્મદા ગંગા > ગોદાવરી > નર્મદા > યમુના > કૃષ્ણા ગંગા > યમુના > ગોદાવરી > નર્મદા > કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ? 10 30 15 20 10 30 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP