સામાન્ય જ્ઞાન (GK) કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ? ચંદ્રલેખાવિજયપ્રકરણ મુદ્રિતકુમુદચંદ્ર સુમતિનાથચરિત કહાવલી ચંદ્રલેખાવિજયપ્રકરણ મુદ્રિતકુમુદચંદ્ર સુમતિનાથચરિત કહાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ? કુ. બેનઝીર ભુટ્ટો શ્રીમતી ઇન્દિરા ગાંધી શ્રીમતી શિરિમાવો ભંડારનાયક શ્રીમતી માર્ગરેટ થેચર કુ. બેનઝીર ભુટ્ટો શ્રીમતી ઇન્દિરા ગાંધી શ્રીમતી શિરિમાવો ભંડારનાયક શ્રીમતી માર્ગરેટ થેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? ઋષભદેવ નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ? 306 309 300 305 306 309 300 305 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? વિવેકકલિકા કથારત્નાકર ધર્માભ્યુદય કાવ્યકલ્પલતા વિવેકકલિકા કથારત્નાકર ધર્માભ્યુદય કાવ્યકલ્પલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ? 30 40 35 25 30 40 35 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP