ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ –343
આર્ટિકલ –342
આર્ટિકલ –341
આર્ટિકલ –340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ?

74મો બંધારણીય સુધારો
73મો બંધારણીય સુધારો
આયોજન પંચની માર્ગ રેખાઓ
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP