ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 333 – ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? 2/3 બહુમતીથી સાદી બહુમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી 2/3 બહુમતીથી સાદી બહુમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? રાષ્ટ્રપતિને વડી અદાલતને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને રાષ્ટ્રપતિને વડી અદાલતને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે ? 60 વર્ષ 58 વર્ષ 65 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 58 વર્ષ 65 વર્ષ 62 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? સ્વર્ણસિંહ સમિતિ મંડલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ કે.સંથાનલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ મંડલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ કે.સંથાનલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP