ભારતનું બંધારણ (Constitution Of India) મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ? ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. રાષ્ટ્રપતિ લોકસભા વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ લોકસભા વડાપ્રધાન સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ? ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ફક્ત ધર્મના આધારે ભાષા અથવા ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ફક્ત ધર્મના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? કેન્દ્રીય સતર્કતા આયોગ IIM કોલકાતા નીતિ આયોગ IIM અમદાવાદ કેન્દ્રીય સતર્કતા આયોગ IIM કોલકાતા નીતિ આયોગ IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણાં સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP