ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-2 આર્ટિકલ-5 આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-2 આર્ટિકલ-5 આર્ટિકલ-7 આર્ટિકલ-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? પી. ચિદમ્બરમ મુરલી મનહર જોશી એન. ચંદ્રાબાબુ નાયડુ ઈ. એમ. એસ. નચીએપ્પન પી. ચિદમ્બરમ મુરલી મનહર જોશી એન. ચંદ્રાબાબુ નાયડુ ઈ. એમ. એસ. નચીએપ્પન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. સુપ્રીમ કોર્ટ બન્ને કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત સુપ્રીમ કોર્ટ બન્ને કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? લોકસભાના સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર લોકસભાના સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સંસદીય સચીવ મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર સંસદીય સચીવ મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 334 338 332 330 334 338 332 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP