ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન જે તે રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન જે તે રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ? ભારતના રાષ્ટ્રપતિ આપેલ માંથી કોઈ પણ નહીં રાજકીય પક્ષોના પ્રમુખ ભારતીય ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ આપેલ માંથી કોઈ પણ નહીં રાજકીય પક્ષોના પ્રમુખ ભારતીય ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ મૂંડકોપનિષદ ઋગ્વેદ કઠોરોપનિષદ સામવેદ મૂંડકોપનિષદ ઋગ્વેદ કઠોરોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP