ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ?

આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ
માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ
આપેલ તમામ કાર્યો કરશે
સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ?

આઠમો બંધારણીય સુધારા અધિનિયમ
પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ
છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ
સાતમો બંધારણીય સુધારા અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
મૌલાના આઝાદ
ડૉ.બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP