ભારતનું બંધારણ (Constitution Of India)
"બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે."

જસ્ટીસ ભગવતી પંચ
કોઠારી પંચ
ચાગલા પંચ
નાણાવટી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ?

જે.વી.પી. આયોગ
સીતારામૈયા આયોગ
ફજલ અલી આયોગ
કુંજર આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન સંભવ છે___

આપેલ તમામ
સંસદના વિશિષ્ટ બહુમત
સંસદના 2/3 બહુમત
સાધારણ બહુમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP