ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર કેન્દ્રિય કેબીનેટ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર કેન્દ્રિય કેબીનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ચીમનાલાલ વાણિયા પી. એન. પટેલ હરિલાલ કણિયા એન. એસ. ઠક્કર ચીમનાલાલ વાણિયા પી. એન. પટેલ હરિલાલ કણિયા એન. એસ. ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? શ્રી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા સ્તરની સમાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1989 1992 1991 1990 1989 1992 1991 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1990 1993 1989 1988 1990 1993 1989 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP