બાયોલોજી (Biology) સજીવના તંત્રના કાર્ય માટે પ્રાપ્ત શક્તિ એટલે..... રાસાયણિક ઊર્જા સંગૃહીત ઉર્જા મુક્ત ઊર્જા યાંત્રિક ઊર્જા રાસાયણિક ઊર્જા સંગૃહીત ઉર્જા મુક્ત ઊર્જા યાંત્રિક ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત્તબીજધારી વનસ્પતિમાં મધ્યપટલની બંને તરફ શું સર્જાય છે ? કોષદીવાલ કોષરસપટલ રસધાનીપટલ લિપિડસ્તર કોષદીવાલ કોષરસપટલ રસધાનીપટલ લિપિડસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંગત જોડ અલગ કરો. પેરીપ્લેનેટા - બ્લાટીડી રાના - ઓર્થોપ્ટેરા હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી મેગાસ્કોલેસીડી - એન્યુરા પેરીપ્લેનેટા - બ્લાટીડી રાના - ઓર્થોપ્ટેરા હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી મેગાસ્કોલેસીડી - એન્યુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમુદ્રઘોડામાં મુખ કઈ બાજુ ખૂલે છે ? વક્ષ પૃષ્ઠ અગ્ર પાર્શ્વ વક્ષ પૃષ્ઠ અગ્ર પાર્શ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ? આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંત્રિય ઉત્સેચકનો મુખ્ય ઘટક કયો છે ? Zn Cu Cl Mo Zn Cu Cl Mo ANSWER DOWNLOAD GUJARATI MCQ APP