ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

લોકસભાના વિરોધ પક્ષના નેતા
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ?

કનૈયાલાલ મુનશી
રવિશંકર મહારાજ
હંસા મહેતા
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-51(અ)
અનુચ્છેદ-5થી11
અનુચ્છેદ-36થી51
અનુચ્છેદ-14થી18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP