ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 52 થી 55 68 થી 72 30 થી 34 25 થી 28 52 થી 55 68 થી 72 30 થી 34 25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 1 મિનિટ 5 સેકન્ડ 45 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 1 મિનિટ 5 સેકન્ડ 45 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ? કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ હંસા મહેતા સરદાર પટેલ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ હંસા મહેતા સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 326 કલમ – 324 કલમ – 322 કલમ – 320 કલમ – 326 કલમ – 324 કલમ – 322 કલમ – 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP