ભારતનું બંધારણ (Constitution Of India)
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?

મોરારજી દેસાઈ
વી. પી. સિંહ
પી. વી. નરસિંહરાવ
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિનો દરજજો.

હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે
હિન્દુઓ પૂરતો સીમિત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ?

મા. વડાપ્રધાનશ્રી
મા. કાયદામંત્રી
મા. રાષ્ટ્રપતિશ્રી
મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ-14
આર્ટિકલ-15
આર્ટિકલ-17
આર્ટિકલ-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?

મુખ્યપ્રધાન
નાણા સચિવ
નાણામંત્રી
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP