ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ વી. પી. સિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ વી. પી. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ હાઇકોર્ટના નિવૃત્ત જજ નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ હાઇકોર્ટના નિવૃત્ત જજ નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? 1 3 2 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 1 3 2 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ? રાષ્ટ્રપતિ ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય ઉચ્ચતમ ન્યાયાલય વડાપ્રધાન રાષ્ટ્રપતિ ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય ઉચ્ચતમ ન્યાયાલય વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 338 332 330 334 338 332 330 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP