બાયોલોજી (Biology)
સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ?

પ્રજનન
અનુકૂલન
ભિન્નતા
મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રાણી જીજામાતા પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે ?

હૈદરાબાદ
ચેન્નાઈ
અમદાવાદ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ એ વનસ્પતિ ઉદ્યાનોનું એક મહત્ત્વનું કાર્ય છે :

તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે.
તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે.
તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે.
ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગુજરાતમાં ડેરીઉદ્યોગના પ્રણેતા કોણ છે ?

વેનસ
વર્ગીસ કુરિયન
હુબેર
ફહિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
વનસ્પતિની અંતઃસ્થ રચના
વનસ્પતિના આંતરસંબંધો
વનસ્પતિની બાહ્યરચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP