ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

17 ઓગષ્ટ, 1957
13 જાન્યુઆરી, 1956
26 જાન્યુઆરી, 1957
17 નવેમ્બર, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ?

આર્ટિકલ – 244
આર્ટિકલ – 181
આર્ટિકલ – 97
આર્ટિકલ – 237

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP