ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ?

લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે
રાષ્ટ્રપતિ
કેન્દ્રિય કેબિનેટ
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

73મો સુધારો
71મો સુધારો
74મો સુધારો
72મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP