ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ? સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ કેન્દ્રિય કેબિનેટ લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ કેન્દ્રિય કેબિનેટ લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ? આપેલ માંથી કોઈ પણ નહીં નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પરિવર્તન આયોગ પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ આપેલ માંથી કોઈ પણ નહીં નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પરિવર્તન આયોગ પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના બંધારણીય વડા છે- ભારતના રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના વડાપ્રધાન ભારતના નાયબ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના વડાપ્રધાન ભારતના નાયબ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે ? વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ સંસદીય બાબતોના મંત્રી વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ સંસદીય બાબતોના મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી મોતીલાલ સેતલવાડ એમ.એચ. કણિયા એ.એસ.એહમદી સી. રાજગોપાલાચારી મોતીલાલ સેતલવાડ એમ.એચ. કણિયા એ.એસ.એહમદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP