Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ?

અનુચ્છેદ - 200
અનુચ્છેદ - 174
અનુચ્છેદ - 173
અનુચ્છેદ - 172

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે ?

સલાહ આપવાની સત્તા
ઉપર પૈકી એક પણ નહીં
મૂળ સત્તા
વિવાદ કે અપીલની સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે ?

ત્રણ મહિના
એક મહિનો
બંધારણ દર્શાવતું નથી.
બે મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ?

હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
સેશન્સ કોર્ટ
જિલ્લા કલેકટર
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે.
તે ચોકકસ સમયગાળાનું હોય છે.
આપેલ તમામ
તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP