સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

કરુણાવર્જાયુધ
વસંતવિલાસ
સનત્કુમારચરિત
નરનારાયણનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

કુમુદિની લાખિયા
મૃદુલાબહેન સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
ઇલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

વીર દુર્ગાદાસ એરપોર્ટ
મહારાજા ગાયકવાડ એરપોર્ટ
મહારાજા શિવાજી એરપોર્ટ
મહારાણા પ્રતાપ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP