સામાન્ય જ્ઞાન (GK)
કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ?

આમાંથી કોઈ નહીં
પાન લાલ થવાં
પાન ખરી પડવાં
પાન પીળા પડવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ?

કુમારપાળ
મૂળરાજ પ્રથમ
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સંરક્ષણપ્રધાન
સરસેનાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP