સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

દ્રયાશ્રય
તરંગવઈ
ગણદર્પણ
કહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ?

ગુલામ વંશ
વિજયનગર સામ્રાજ્ય
મરાઠા સામ્રાજ્ય
ખીલજી વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો.

ઝફર ફતેહઅલી
લવકુમાર ખાચર
સલીમઅલી
વિક્રમ ગ્રેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP