બાયોલોજી (Biology) કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ? અંગિકાના બંધારણ અંગીકાના અણુનું બંધારણ અંગિકાનાં કાર્ય અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાના બંધારણ અંગીકાના અણુનું બંધારણ અંગિકાનાં કાર્ય અંગિકાના અણુની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષકેન્દ્રમાં RNA ના સંશ્લેષણ માટે કેટલા પ્રકારના RNA પોલિમરેઝ જરૂરી છે ? 2 1 3 4 2 1 3 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : 1 કોષકેન્દ્રમાં r - RNA સંશ્લેષણ માટે, ન્યુક્લિઓપ્લાઝમામાં 1 - સંશ્લેષણ માટે, m- RNA ના સંશ્લેષણ માટે, 1-t - RNA ના સંશ્લેષણ માટે જે ન્યુક્લિઓ પ્લાઝમામાં હોય.)
બાયોલોજી (Biology) લાઈકેનમાં લીલ અને ફૂગનાં ઘટકોને અનુક્રમે શું કહે છે ? વિષમજન્યુ, સમજન્યુ માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ એપોથેસિયમ, પેરિથેસિયમ ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ વિષમજન્યુ, સમજન્યુ માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ એપોથેસિયમ, પેરિથેસિયમ ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ? આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણના ગ્રેના અને સ્ટ્રોમામાં અનુક્રમે કઈ ક્રિયાઓ થાય ? પ્રકાશપ્રક્રિયા - અંધકાર અંધકારપક્રિયા અને પ્રકાશપ્રક્રિયા પ્રકાશપ્રક્રિયા અને ગ્લાયકોલિસીસ ફૉટીઑક્સિડેશન અને ફોટોફૉસ્ફોરીકરણ પ્રકાશપ્રક્રિયા - અંધકાર અંધકારપક્રિયા અને પ્રકાશપ્રક્રિયા પ્રકાશપ્રક્રિયા અને ગ્લાયકોલિસીસ ફૉટીઑક્સિડેશન અને ફોટોફૉસ્ફોરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ? વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન પ્રાણીબાગ મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન પ્રાણીબાગ મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP