સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

સુમતિનાથચરિત
મુદ્રિતકુમુદચંદ્ર
ચંદ્રલેખાવિજયપ્રકરણ
કહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે ?

જિલ્લા મેજીસ્ટ્રેટ
RTO
પોલીસ કમિશ્નર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP