બાયોલોજી (Biology) આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. આ ગુણને શું કહે છે ? વિકાસ વૃદ્ધિ ભિન્નતા પ્રતિક્રિયા વિકાસ વૃદ્ધિ ભિન્નતા પ્રતિક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ? સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલસ અને સસ્પેન્શન સવર્ધનમાં સામાન્ય રીતે વપરાતો ઓક્સિન ? ABA ડાયક્લોરોફિનોક્સિ એસિટિક ઍસિડ નેપ્થેલિન એસિટિક ઍસિડ ઈન્ડોલ - બ્યુટિરિક એસિડ ABA ડાયક્લોરોફિનોક્સિ એસિટિક ઍસિડ નેપ્થેલિન એસિટિક ઍસિડ ઈન્ડોલ - બ્યુટિરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈન્ટરકાયનેપ્સીસ એટલે___ આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એસ્ટરબંધ રચવા ક્યા જૂથની હાજરી જરૂરી છે ? - NH2 અને - OH >C = 0 અને - OH C = 0 અને - COOH - COOH અને - OH - NH2 અને - OH >C = 0 અને - OH C = 0 અને - COOH - COOH અને - OH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP