GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ
વલ્લભભાઈ પટેલ
મોહનદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -"બે પાંદડે થવું”

આર્થિક સ્થિતિ સારી થવી
એકના બે થઈ જવું
બેમત ના હોવું
પાંદડા બે થવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP