GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે ?

જિલ્લા કલેક્ટર
રાજ્ય સરકાર
સેશન્સ કોર્ટ
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ?

ટાઇમટેબલ-દ્વન્દ્વ
નખશિખ-બહુવ્રીહિ
પંકજ-તત્પુરુષ
ત્રિકાળ-ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોર સુંદર હોય તેથી.
મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP