GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

આપેલ તમામ
ગુજરાત નગરપાલિકા ધારો - 1963
મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949
નગર આયોજન અને વિકાસ ધારો - 1978

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પ્રોફેસર આયંગર
પ્રોફેસર તલસાણે
પ્રકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર થિઓ ફેસ્ટસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP