GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લશ્કરના જવાનો માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લોકશાહીના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી
ઉમાશંકર જેઠાલાલ જોષી
ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર આત્મારામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પ્રોફેસર આયંગર
પ્રોફેસર થિઓ ફેસ્ટસ
પ્રકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર તલસાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
આસામ રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો.

નજમા હેપતુલ્લા
બનવારીલાલ પુરોહિત
જાનકી વલ્લભ પટનાયક
જગદીશ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP