GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

નાગરિકતા યાદી
સહવર્તી/સમવર્તી યાદી
કેન્દ્ર/સંઘ યાદી
રાજ્ય યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.

દ્વંદ્વ
બહુવ્રીહી
તત્પુરુષ
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP