GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ ક્યાં રાજ્યમાં આવેલ છે ?

તેલંગાણા
કેરળ
આંધ્રપ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ?

માધવસિંહ સોલંકી
નરેન્દ્રભાઈ મોદી
અમરસિંહ ચૌધરી
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી ક્યું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP