GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ? કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી નરેન્દ્રભાઈ મોદી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી નરેન્દ્રભાઈ મોદી અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે ? જિપ્સમ યૂરિયા એમોનિયા લાઈમ જિપ્સમ યૂરિયા એમોનિયા લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવારમાં આવેલ દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કીંગ કેપીટલ અથવા બંને માટે ધીરાણ મળી શકશે ? રૂ.1.00 લાખ રૂ.75 હજાર રૂ.1.50 લાખ રૂ.2.00 લાખ રૂ.1.00 લાખ રૂ.75 હજાર રૂ.1.50 લાખ રૂ.2.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ? પારો ગેલિયમ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ પારો ગેલિયમ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 309 અનુચ્છેદ – 311 અનુચ્છેદ -312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ – 311 અનુચ્છેદ -312 અનુચ્છેદ - 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP