GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ? કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી નરેન્દ્રભાઈ મોદી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી નરેન્દ્રભાઈ મોદી માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બાયનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે ? બે એક શૂન્ય ચાર બે એક શૂન્ય ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ? વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી. અવ્યવીભાવ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ અવ્યવીભાવ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ? ગેલિયમ પારો આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ ગેલિયમ પારો આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? પ્રજાનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP