GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "રૂપે અરૂણ ઉદય સરખો'' “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ “મા તે મા, બીજા બધા વનવગડાના વા" "રૂપે અરૂણ ઉદય સરખો'' “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ “મા તે મા, બીજા બધા વનવગડાના વા" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ? ગાંધીનગર-વિસનગર દાંતા અને પાલનપુર તળાજા-સાળંગપુર બોટાદ અને ગઢડા ગાંધીનગર-વિસનગર દાંતા અને પાલનપુર તળાજા-સાળંગપુર બોટાદ અને ગઢડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય બહુમતિથી લેવાય સર્વાનુમતે લેવાય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય બહુમતિથી લેવાય સર્વાનુમતે લેવાય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? હિતેન્દ્રભાઈ દેસાઇ અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા ધનશ્યામભાઇ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઇ અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા ધનશ્યામભાઇ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. કનૈયાલાલ મુન્શી સી. રાજગોપાલાચારી સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી સી. રાજગોપાલાચારી સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP