GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત સરકારશ્રીના “સ્વાવલંબન અભિયાન" અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?

અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે
કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે
ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે
ગોદામ બનાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
CRTનું પૂરું નામ શું છે ?

કેથોડ રાઇટ ટ્યુબ
કમ્પ્યુટર રીસ્ટાર્ટ ટેસ્ટિંગ
કેથોડ રે ટ્યુબ
કેથોડ રેમ ટેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP