GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? તળાજા સોમનાથ માણાવદર વંથલી તળાજા સોમનાથ માણાવદર વંથલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ? મહારાષ્ટ્ર કર્ણાટક ઓરિસ્સા તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ઓરિસ્સા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કઈ જોડી ખોટી છે તે શોધો. પૂંજી-પુલ્લિંગ વસાણું–નપુંસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ ઓવરો-પુલ્લિંગ પૂંજી-પુલ્લિંગ વસાણું–નપુંસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ ઓવરો-પુલ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) “ખીલો થઈ જવું" રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું અંદર જતા રહેવું જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું અંદર જતા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? ધનશ્યામભાઇ ઓઝા બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઈ દેસાઇ ધનશ્યામભાઇ ઓઝા બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઈ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP