GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય
બહુમતિથી લેવાય
અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય
સર્વાનુમતે લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

લોકમાન્ય તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધીજી
મહાદેવ ગોવિંદ રાનડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ ?

ઈંગ્લેન્ડ
જાપાન
ફ્રાન્સ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP