GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
કવિ નર્મદ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
તામિલનાડુ રાજ્યના હાલના મુખ્યપ્રધાનનું નામ આપો.

પી. પનીરવેલ
ઓ. પન્નીર સેલ્વમ
વી. સેન્થીલ બાલાજી
કે.પી.જી. પનીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

મૂંડકોપનિષદ
ઋગ્વેદ
કઠોરોપનિષદ
સામવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
“અધૂરો ઘડો છલકાય ઘણો” કહેવતનો અર્થ દર્શાવો.

કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે
અભિમાનમાં ખરાબ દેખાવ કરે
સારા ખરાબનો કદી વિચાર ન કરે
ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP