GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક વસ્તુ રૂ. 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ. ___ માં વેચવી જોઈએ. 600 660 60 120 600 660 60 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) તામિલનાડુ રાજ્યના હાલના મુખ્યપ્રધાનનું નામ આપો. પી. પનીરવેલ ઓ. પન્નીર સેલ્વમ વી. સેન્થીલ બાલાજી કે.પી.જી. પનીકર પી. પનીરવેલ ઓ. પન્નીર સેલ્વમ વી. સેન્થીલ બાલાજી કે.પી.જી. પનીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? મૂંડકોપનિષદ ઋગ્વેદ કઠોરોપનિષદ સામવેદ મૂંડકોપનિષદ ઋગ્વેદ કઠોરોપનિષદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલુ છે ? 20 21 23 22 20 21 23 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) “અધૂરો ઘડો છલકાય ઘણો” કહેવતનો અર્થ દર્શાવો. કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP