GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) CRTનું પૂરું નામ શું છે ? કેથોડ રાઇટ ટ્યુબ કેથોડ રે ટ્યુબ કેથોડ રેમ ટેસ્ટ કમ્પ્યુટર રીસ્ટાર્ટ ટેસ્ટિંગ કેથોડ રાઇટ ટ્યુબ કેથોડ રે ટ્યુબ કેથોડ રેમ ટેસ્ટ કમ્પ્યુટર રીસ્ટાર્ટ ટેસ્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Translate the following sentence in English : તમારે તમારૂં વચન પાળવું જોઈએ. You will keep promises You keep your promises You must tame your promise You must keep your promise You will keep promises You keep your promises You must tame your promise You must keep your promise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) He said “I shall go as soon as it is possible."(Turn into Indirect speech) He said that he shall go as soon as it is possible. He said that he will go as soon as that was possible. He said that he would go as soon as it was possible. He said that he should go as soon as that was possible. He said that he shall go as soon as it is possible. He said that he will go as soon as that was possible. He said that he would go as soon as it was possible. He said that he should go as soon as that was possible. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP