ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મહેતા રા.વિ.પાઠક બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મહેતા રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? મત્સ્ય મહાજનપદ કૌશલ મહાજનપદ અવંતી જનપદ પાંચાલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ કૌશલ મહાજનપદ અવંતી જનપદ પાંચાલ મહાજનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. રમેશ પારેખ નિરંજન ભગત મકરંદ દવે વિનોદ જોશી રમેશ પારેખ નિરંજન ભગત મકરંદ દવે વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? ઉપેન્દ્ર ત્રિવેદી દીના પાઠક જયશંકર સુંદરી બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી દીના પાઠક જયશંકર સુંદરી બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ દલપતરામ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ દલપતરામ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP