GSSSB Bin Sachivalay Mock Test 1
આરોગ્ય સેતુ એપમાં મહત્તમ કેટલા અંતર સુધીના કોરોના ગ્રસ્ત વ્યક્તિની જાણકારી મેળવી શકાય છે?

૧૦ Km
૧૫ Km
૭ Km
૨૦ Km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કવિ ચિનુ મોદીનું ઉપનામ ક્યો અર્થ બતાવે છે ?

આશા
ઇચ્છા
ઇર્શાદ
હુકમ કે આજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતરત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે ?

રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
મુખ્યમંત્રી
સંઘના મંત્રી મંડળના મંત્રી બરાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ વિભાજી
જામ રણજીતસિંહ
જામ રણમલજી
જામ દિગ્વિજયસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP