ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા. બ્રહ્મોસમાજ આર્યસમાજ પ્રાર્થના સમાજ ભારત ધર્મ મહામંડળ બ્રહ્મોસમાજ આર્યસમાજ પ્રાર્થના સમાજ ભારત ધર્મ મહામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ? અમદાવાદ ભાવનગર રાજકોટ વડોદરા અમદાવાદ ભાવનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? હ્યુ એન સંગ ઇત્સિંગ આપેલ બંને આપેલ માંથી કોઈ પણ નહીં હ્યુ એન સંગ ઇત્સિંગ આપેલ બંને આપેલ માંથી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? લીલાવતી મંગલા સુશિલા નર્મદાગૌરી લીલાવતી મંગલા સુશિલા નર્મદાગૌરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? કલકાચાર્ય વલ્લભાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય વલ્લભાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP