ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા.

બ્રહ્મોસમાજ
આર્યસમાજ
પ્રાર્થના સમાજ
ભારત ધર્મ મહામંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ?

કલકાચાર્ય
વલ્લભાચાર્ય
શંકરાચાર્ય
આચાર્ય નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP