સામાન્ય જ્ઞાન (GK)
નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'કાળોત્રી' નો વિરૂધ્દ્રાર્થી છે ?

પાનોત્રી
કંકોત્રી
પત્રીકા
જન્મોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગુણવંતરાય આચાર્ય
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મા. મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___

જૈન મંદિરના અવશેષો છે
મસ્જિદના અવશેષો છે
બૌદ્ધ મઠના અવશેષો છે
દેવળના અવશેષો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોજડી' તરીકે ઓળખાતા ખાસ પ્રકારના ચામડાના પગરખાં માટે કયું રાજ્ય જાણીતું છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
રાજસ્થાન
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

કવિ પાલ્હણપુત્ર
વિનયચંદ્રસૂરિ
પ્રભાચંદ્રસૂરિ
કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP