સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા ઇલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા ઇલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? જૈન શૈવ બૌદ્ધ વૈષ્ણવ જૈન શૈવ બૌદ્ધ વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા કૃષિ મંત્રાલય CSIR ICAR માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા કૃષિ મંત્રાલય CSIR ICAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ? પ્રિયદર્શી સ્નેહરશ્મિ ઉશનસ્ સ્વૈર વિહારી પ્રિયદર્શી સ્નેહરશ્મિ ઉશનસ્ સ્વૈર વિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 20 ટકા 4 ટકા 5 ટકા 10 ટકા 20 ટકા 4 ટકા 5 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? વિનયચંદ્રસૂરિ કવિ પાલ્હણપુત્ર કવિ સુભટ પ્રભાચંદ્રસૂરિ વિનયચંદ્રસૂરિ કવિ પાલ્હણપુત્ર કવિ સુભટ પ્રભાચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP