GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

10%
6%
8%
9%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતનો કયો મેળો "હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ?

ગાય ગૌહાટી નો મેળો
ગોળ ગધેડા નો મેળો
કાત્યોકનો મેળો
આમલી અગિયારસ મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં ઊંટો માટેની વિશ્વની પ્રથમ હોટેલ કયાં દેશમા બનાવવામાં આવી ?

ઈઝરાયેલ
ઓમાન
પાકિસ્તાન
સાઉદી અરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP