ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધના શારીરિક અવશેષો સાચવતું અસ્થિપાત્ર પેટી શેની બનેલી છે ? લોખંડની પથ્થરની લાકડાંની કાંસાની લોખંડની પથ્થરની લાકડાંની કાંસાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ? રા.વિ.પાઠક ન્હાનાલાલ રમણભાઈ નીલકંઠ ઇન્દુલાલ યાજ્ઞિક રા.વિ.પાઠક ન્હાનાલાલ રમણભાઈ નીલકંઠ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ? અનુગુપ્ત કાલીન મૌર્યકાલીન ગુપ્ત કાલીન શુંગ કાલીન અનુગુપ્ત કાલીન મૌર્યકાલીન ગુપ્ત કાલીન શુંગ કાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ભીમદેવ પ્રથમ ચામુંડરાજ કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ ચામુંડરાજ કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? ગણેશ વાસુદેવ માવળંકર બળવંતરાય મેહતા ડૉ. જીવરાજ મેહતા મહેંદી નવાઝજંગ ગણેશ વાસુદેવ માવળંકર બળવંતરાય મેહતા ડૉ. જીવરાજ મેહતા મહેંદી નવાઝજંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP