ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ? સીદી બશીરની જુમ્મા મસ્જિદ રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં સીદી બશીરની જુમ્મા મસ્જિદ રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી ક.મા. મુનશી વીર નર્મદ કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી ક.મા. મુનશી વીર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? કે.એમ. મુનશી જે.જે.ન્યુબૌર વસંત શિંદે એસ.કે.મલીક કે.એમ. મુનશી જે.જે.ન્યુબૌર વસંત શિંદે એસ.કે.મલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ? સૂરત કુંડ આત્મ કુંડ દામોદાર કુંડ ધીરજ કુંડ સૂરત કુંડ આત્મ કુંડ દામોદાર કુંડ ધીરજ કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP