સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

ધર્માભ્યુદય
કાવ્યકલ્પલતા
વિવેકકલિકા
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

સમાજ સુરક્ષા મંડળ
ઉત્કર્ષ બોર્ડ
મહિલા વિકાસ મંડળ
સમાજ કલ્યાણ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
POK નો અર્થ શું છે ?

પીપલ ઓફ કોરિયા
પાકિસ્તાન ઑકયુપાઈડ કાશ્મીર
પાર્ટી ઓફ કાશ્મિર
પ્રિન્સિપલ ઑ કરાટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP