સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? ખબરદાર નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી ખબરદાર નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઇએ ? 60 100 75 90 60 100 75 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ? સરદાર પટેલ અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી મહાત્મા ગાંધી સરદાર પટેલ અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? સ્ત્રી સશક્તિકરણ માટે ઘરેલું હિંસા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે ઘરેલું હિંસા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પંદર દિવસમાં એકવાર પ્રગટ થનાર પાક્ષિક માસિક સાપ્તાહિક પૌત્રિક પાક્ષિક માસિક સાપ્તાહિક પૌત્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? ત્રણ સાત એક પાંચ ત્રણ સાત એક પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP