સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ઝવેરચંદ મેઘાણી
મોહનદાસ કરમચંદ ગાંઘી
ખબરદાર
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

કુમારપાલ
અજયપાલ
સિધ્ધરાજ જયસિંહ
ત્રિભુવનપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય ફોજદારો એટલે ?

ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન
ઈન્ડિયન પીનલ કોડ
ઈન્ડિયન પનિશમેન્ટ લૉ
ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ કરવામાં આવ્યું હતું ?

રાજકોટ
અમદાવાદ
અમરેલી
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP