સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ખબરદાર
ઝવેરચંદ મેઘાણી
નરસિંહ મહેતા
મોહનદાસ કરમચંદ ગાંઘી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ?

13 અને 27
15 અને 26
13 અને 28
14 અને 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

અસત્ય છે.
અર્ધસત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
સંપૂર્ણ સત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ?

ઝીંક
બોકસાઈટ
કોલસો
ઓઇલ અને પ્રાકૃતિક ગેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘટાયેલ(TADA)ના કાયદાનું પૂરું નામ જણાવો.

Terrorist and Disruptive Activities (Preventive) Act
Terrorist and Disruptive Activities (Prevention) Act
Terrorisam and Distructive Activities (Prevention) Act
Terrorism and Distruction Activities (Preventive) Act

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના સીનીયર સભ્ય
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP