સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી ખબરદાર નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી ખબરદાર નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મલ્લખંભ ક્યાં રાજ્યની રાજ્ય રમત છે ? કેરળ ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કેરળ ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? કુમારપાલ અજયપાલ સિધ્ધરાજ જયસિંહ ત્રિભુવનપાલ કુમારપાલ અજયપાલ સિધ્ધરાજ જયસિંહ ત્રિભુવનપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય ફોજદારો એટલે ? ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન ઈન્ડિયન પીનલ કોડ ઈન્ડિયન પનિશમેન્ટ લૉ ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન ઈન્ડિયન પીનલ કોડ ઈન્ડિયન પનિશમેન્ટ લૉ ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ગરોળી ભૂંડ દેડકું ઉંદર ગરોળી ભૂંડ દેડકું ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ કરવામાં આવ્યું હતું ? રાજકોટ અમદાવાદ અમરેલી વડોદરા રાજકોટ અમદાવાદ અમરેલી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP