સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ખબરદાર
નરસિંહ મહેતા
ઝવેરચંદ મેઘાણી
મોહનદાસ કરમચંદ ગાંઘી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

સરદાર પટેલ
અબુલ કલામ આઝાદ
જે. બી. કૃપલાણી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

સ્ત્રી સશક્તિકરણ માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે
છૂટાછેડા અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP