GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની તથા ખરડાઓ વિશેની બાબતોથી રાષ્ટ્પતિને માહિતગાર કરવા ?

અનુચ્છેદ 79
અનુચ્છેદ 77
અનુચ્છેદ 76
અનુચ્છેદ 78

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"Politics and Public Administration" પુસ્તકના લેખકનું નામ શું છે ?

હેનરી ફિયોલ
વુડો વિલ્સન
હર્બત સાયમન
ફ્રેંક જે ગુડનાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા દેશમાં લોકપાલ બનવા માટેની ઓછામાં ઓછી અને વધુમાં વધુ ઉંમર કેટલી હોય છે ?

40 અને 70
50 અને 70
25 અને 45
45 અને 70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સાહિત્યકાર રધુવીર ચૌધરીની કૃતિ જણાવો.

ચીલઝડપ
પ્રસ્તાવના
એક પણ નહિ
હર્ષોલ્લાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP