ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? એકેય નહીં બાળગંગાધર તિલક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ એકેય નહીં બાળગંગાધર તિલક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ સૂર્ય કિરણ - નેપાળ શક્તિ - ફ્રાન્સ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ સૂર્ય કિરણ - નેપાળ શક્તિ - ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે ? સિંધુ ગંગા સરસ્વતી નર્મદા સિંધુ ગંગા સરસ્વતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે ? બિયાસ રાવી સિંધુ ઘાઘર (સરસ્વતી) બિયાસ રાવી સિંધુ ઘાઘર (સરસ્વતી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP