ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? ગુપ્ત કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? અલીગઢ દિલ્હી સુરત લખનૌ અલીગઢ દિલ્હી સુરત લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ? શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? મહાભારતનો અથર્વવેદનો રામાયણનો રાજતરંગિણીનો મહાભારતનો અથર્વવેદનો રામાયણનો રાજતરંગિણીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP